પૃષ્ઠો
- હોમ
- my facebook id
- OJAS
- tet tat paper
- tet-tat-gpscmater
- c.c.c
- ccc book
- rojgar news
- gujarat blo
- convert any file
- safari gujarat
- gujarat all result side
- rojgar registration
- saurastra uni
- prayer gujarati
- suvichar gujarati
- text book gujarat
- software download
- online
- babys name
- Children's University
- free gujarati sms
- aadhar card
- 7-12
ચાલતી પટ્ટી
28 ફેબ્રુઆરી, 2014
ચૂંટણી પંચે જે કાર્યક્રમ તૈયાર કર્યો છે તે નીચે મુજબ છે.
કુલ પાંચ તબક્કે મતદાનના એંધાણઃ ૧૬ એપ્રિલે પ્રથમ તબક્કોઃ ૧૬મી મેના રોજ મત ગણતરી ?
૧૬ એપ્રિલથી ૧૩મી મે સુધીમાં મતદાન કરાવવા ચૂંટણીપંચની તૈયારીઃ ટુંક સમયમાં તારીખોનું એલાન : ચૂંટણીની તારીખોનું એલાન થતા જ આચારસંહિતા અમલી બનશેઃ કુલ ૮૧ કરોડ મતદારો
નવી દિલ્હી તા.ર૮ : લોકસભાની ચૂંટણીની તારીખો જાહેર કરવા માટે દેશનું ચૂંટણી પંચ સજ્જ થયુ છે. માર્ચ મહિનાના પ્રથમ સપ્તાહમાં ચૂંટણી પંચ દ્વારા ચૂંટણીની તારીખોનું એલાન કરવામાં આવશે. જાણવા મળતી વિગત અનુસાર લોકસભાની ચૂંટણી કુલ પાંચ તબક્કે યોજવામાં આવશે અને તે એપ્રિલના મધ્યથી શરૂ થઇને મેના બીજા સપ્તાહ સુધી ચાલશે. ચૂંટણી પંચે તૈયાર કરેલા કાર્યક્રમ મુજબ ૧૬મી મેના રોજ પરિણામ જાહેર કરવામાં આવશે.
વર્તમાન લોકસભાની મુદ્દત ૩૧મી મેના રોજ પુરી થઇ રહી છે અને ૧લી જુન સુધીમાં નવી લોકસભા રચાઇ જવી જોઇએ. આ બાબતને ધ્યાનમાં રાખીને ચૂંટણી પંચે જે કાર્યક્રમ તૈયાર કર્યો છે તે નીચે મુજબ છે.
૧૬ એપ્રિલથી ૧૩મી મે સુધીમાં મતદાન કરાવવા ચૂંટણીપંચની તૈયારીઃ ટુંક સમયમાં તારીખોનું એલાન : ચૂંટણીની તારીખોનું એલાન થતા જ આચારસંહિતા અમલી બનશેઃ કુલ ૮૧ કરોડ મતદારો
નવી દિલ્હી તા.ર૮ : લોકસભાની ચૂંટણીની તારીખો જાહેર કરવા માટે દેશનું ચૂંટણી પંચ સજ્જ થયુ છે. માર્ચ મહિનાના પ્રથમ સપ્તાહમાં ચૂંટણી પંચ દ્વારા ચૂંટણીની તારીખોનું એલાન કરવામાં આવશે. જાણવા મળતી વિગત અનુસાર લોકસભાની ચૂંટણી કુલ પાંચ તબક્કે યોજવામાં આવશે અને તે એપ્રિલના મધ્યથી શરૂ થઇને મેના બીજા સપ્તાહ સુધી ચાલશે. ચૂંટણી પંચે તૈયાર કરેલા કાર્યક્રમ મુજબ ૧૬મી મેના રોજ પરિણામ જાહેર કરવામાં આવશે.
વર્તમાન લોકસભાની મુદ્દત ૩૧મી મેના રોજ પુરી થઇ રહી છે અને ૧લી જુન સુધીમાં નવી લોકસભા રચાઇ જવી જોઇએ. આ બાબતને ધ્યાનમાં રાખીને ચૂંટણી પંચે જે કાર્યક્રમ તૈયાર કર્યો છે તે નીચે મુજબ છે.
પ્રથમ તબક્કો : ૧૬ એપ્રિલ, ૧ર૪ બેઠકો
બીજો તબક્કો : રર કે ર૩ એપ્રિલ, ૧૪૧ બેઠકો
ત્રીજો તબક્કો : ૩૦ એપ્રિલ, ૧૦૭ બેઠકો
ચોથો તબક્કો : ૭મી મે, ૮પ બેઠકો
પાંચમો તબક્કો : ૧૩મી મે, ૮૬ બેઠકો
ચૂંટણી પરિણામ : ૧૬મી મે.
ચૂંટણી પંચના સુત્રોના જણાવ્યા પ્રમાણે ચૂંટણીની તારીખોનું એલાન થાય કે તરત જ આચારસંહિતા અમલી બની જશે. દેશમાં કુલ ૮૧.૪ કરોડ મતદારો મતદાન કરશે અને તેમાં ૯.૭ કરોડ નવા મતદારો રહેશે. ચૂંટણી મુકત અને ન્યાયી ઢબે થાય તે માટે ૧.ર લાખ સલામતી દળના જવાનો તૈનાત કરવામાં આવશે.
ચૂંટણી પંચે ચૂંટણીની તારીખો નક્કી કરતી વેળાએ ગરમી, તહેવારો, પરીક્ષાઓ વગેરેને પણ ધ્યાનમાં લેશે.
અત્રે એ નોંધનીય છે કે વડાપ્રધાન માર્ચના પ્રથમ સપ્તાહમાં વિદેશયાત્રાએ જઇ રહ્યા છે અને તેઓ વિદેશયાત્રાથી પાછા ફરે કે તરત જ ચૂંટણીપંચ તારીખોનું એલાન કરશે.
પ્રથમ તબક્કો : ૧૬ એપ્રિલ, ૧ર૪ બેઠકો
બીજો તબક્કો : રર કે ર૩ એપ્રિલ, ૧૪૧ બેઠકો
ત્રીજો તબક્કો : ૩૦ એપ્રિલ, ૧૦૭ બેઠકો
ચોથો તબક્કો : ૭મી મે, ૮પ બેઠકો
પાંચમો તબક્કો : ૧૩મી મે, ૮૬ બેઠકો
ચૂંટણી પરિણામ : ૧૬મી મે.
ચૂંટણી પંચના સુત્રોના જણાવ્યા પ્રમાણે ચૂંટણીની તારીખોનું એલાન થાય કે તરત જ આચારસંહિતા અમલી બની જશે. દેશમાં કુલ ૮૧.૪ કરોડ મતદારો મતદાન કરશે અને તેમાં ૯.૭ કરોડ નવા મતદારો રહેશે. ચૂંટણી મુકત અને ન્યાયી ઢબે થાય તે માટે ૧.ર લાખ સલામતી દળના જવાનો તૈનાત કરવામાં આવશે.
ચૂંટણી પંચે ચૂંટણીની તારીખો નક્કી કરતી વેળાએ ગરમી, તહેવારો, પરીક્ષાઓ વગેરેને પણ ધ્યાનમાં લેશે.
અત્રે એ નોંધનીય છે કે વડાપ્રધાન માર્ચના પ્રથમ સપ્તાહમાં વિદેશયાત્રાએ જઇ રહ્યા છે અને તેઓ વિદેશયાત્રાથી પાછા ફરે કે તરત જ ચૂંટણીપંચ તારીખોનું એલાન કરશે.
ગુજરાત High Court માં ક્લાર્કની ભરતી .
. . . .ગુજરાત High Court માં ક્લાર્કની ભરતી . . . . .
ઓનલાઇન ફોર્મ ભરવાની શરૂઆત તા. ૦૧/૦૩/૨૦૧૪ ના રોજ ૧૨:૦૦ વાગ્યાથી થશે.
1. Apply Online - http://hc-ojas.guj.nic.in/AdvtList.aspx?type=curr
2. Notofication - https://docs.google.com/file/d/0B1t2P-YOJ1pJaFVGVnViR1RYWnM/edit
3. ચલણ ડાઉનલોડ કરવા માટે - https://docs.google.com/file/d/0B1t2P-YOJ1pJaGxsam41ZVhtdms/edit
4. ફોર્મ ભરવાની છેલ્લી તારીખ - ૩૧/૦૩/૨૦૧૪
5. કુલ જગ્યાઓ - https://docs.google.com/file/d/0B1t2P-YOJ1pJa0JiNGNObExKSEU/edit
1. Apply Online - http://hc-ojas.guj.nic.in/AdvtList.aspx?type=curr
2. Notofication - https://docs.google.com/file/d/0B1t2P-YOJ1pJaFVGVnViR1RYWnM/edit
3. ચલણ ડાઉનલોડ કરવા માટે - https://docs.google.com/file/d/0B1t2P-YOJ1pJaGxsam41ZVhtdms/edit
4. ફોર્મ ભરવાની છેલ્લી તારીખ - ૩૧/૦૩/૨૦૧૪
5. કુલ જગ્યાઓ - https://docs.google.com/file/d/0B1t2P-YOJ1pJa0JiNGNObExKSEU/edit
breking news for higher secoundary school
| (1) સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાઓ ના શિક્ષણ સહાયકો ની પ્રતીક્ષા યાદી માં સમાવેશ થયેલ ઉમેદવારોએ તા. 01/03/2014 થી 03/03/2014 23:59 કલાક સુધી જીલ્લા પસંદગી ના વિકલ્પ ભરવાના રેહશે |
| (2) ઓનલાઇન જીલ્લા પસંદગી માટેના વિકલ્પની કાર્યવાહી તા. 01/03/2014 ના 11:00 કલાકે શરૂ કરવામાં આવશે. |
| (3) ત્રીજા તબક્કામાં શિક્ષણ સહાયક/જુના શિક્ષકની ભરતી માટે ગુજરાતી/અંગ્રેજી માધ્યમના ઉમેદવારોને શાળા પસંદગી માટેના વિકલ્પ તા. 03-02-2014 થી તા 05-02-2014 23:59 સુધી ઓનલાઇન ભરવાના રહેશે. |
| (4) ઓનલાઇન શાળા પસંદગી માટેના વિકલ્પની કાર્યવાહી તા. 03-02-2014 ના ૧૧-૦૦ કલાકથી શરૂ કરવામાં આવશે. |
| (5)ઉપરોકત નિયત કરેલ સમય મર્યાદા મા ઉમેદવાર દ્રારા ઓનલાઇન વિકલ્પ ભરવામાં નહિ આવે તો પ્રસ્તુત ભરતિ પ્રક્રિયામાંથી ઉમેદવાર પોતાના હ્ક્ક આપો આપ ગુમાવશે. |
| (6)પ્રથમ તબક્કામાં જે ઉમેદવારો એ પસંદગી વિકલ્પ આપેલ નથી તેઓનો હક્ક આપોઆપ રદ થઇ જાય છે અને તેઓં પ્રસ્તુત પસંદગી પ્રક્રિયા માં ભાગ લઈ શકશે નહિ |
| (7)જે ઉમેદવારો નો ત્રીજા તબક્કામાં સમાવેશ થતો હશે તે ઉમેદવારો જ શાળા પસંદગી કરી શકશે. |
Lower primary standard 1-5 vidhyasahayak bharti ma avel Total arjio nu analysis..
26-02-2014 na sanje 4 vagyana ante total 3234 arjio aavel che
Aa arjio ma category wise and P.h ane anya official analysis tunk samay ma mukish.
27 ફેબ્રુઆરી, 2014
(SLEC) invitesOnline Applications from Indian nationals for filing up of the 700 vacancies
SECL Recruit
South Eastern Coalfields Limited (SLEC) invitesOnline Applications from Indian nationals for filing up of the 700 vacancies of Mining Sirdar posts . Interested Candidates may apply Online from 20th Feb to 25th March, 2014. The Educational qualification , age limit, selection process , steps for filling the online form is mentioned below.
SECL Recruitment 2014 Complete vacancy details :
Number of vacancies : 700
Name of the Posts : Mining Sirdar
1. UR: 342 Posts
2. SC:112 Posts
3. OBC (NCL): 200 Posts
4. ST: 46 Posts
Educational Qualification : Candidates should have passed matriculation or equivalent Exam from any recognized Board of Exam, Sirdar’s competency Certificate issued from DGMS Dhanbad .
Age Limit : Candidates age should not be below 18 years and not above 30 years as on 05th April, 2014. Age Relaxation of 5 years given fro SC/ST Candidates, 3 years for OBC Candidates as per govt rules.
Salary : Rs. 19,035/-.
Selection process : The selection methodology will comprise of written test and interview. The candidates short listed in the written test only will be eligible to appear for interview.
How to Apply : Candidates would required to apply onlinethrough SECL website www.secl.gov.in . Online Application will be open from 20/02/2014 till 25/03/2014 (midnight). Candidates are required to have a valid personal email ID. After applying Online, kindly take print out of application form and along with required documents/certificates send it to following address :
The General Manager (Manpower),
Seepat Road Post Box No:60,
South Eastern Coalfields Ltd,
Bilaspur CG-495006”
How to Apply : Candidates would required to apply onlinethrough SECL website www.secl.gov.in . Online Application will be open from 20/02/2014 till 25/03/2014 (midnight). Candidates are required to have a valid personal email ID. After applying Online, kindly take print out of application form and along with required documents/certificates send it to following address :
The General Manager (Manpower),
Seepat Road Post Box No:60,
South Eastern Coalfields Ltd,
Bilaspur CG-495006”
Important dates :
last date for Online submission of application : 25-03-2014
Last Date for receipt of hard copy of application form : 05-04-2014
Click here to get recruitment advertisement.
Click here to Apply online. http://210.212.20.45:50003/OurPeople/OnlineApplications/welcome.php
INDIA POST
India Post Recruitment 2014 - Postal Assistant/ Sorting Assistant (PA/ SA) Vacancy For 12th Pass
Position: Postal Assistants,Sorting Assistant
Qualifications: Candidate must posses 10+2 standard or 12th class from a recognized university or board.
Age Limit: 18 to 27 Years.
Pay Scale: Rs.5200-20200/- Plus Grade Pay Rs.2400/- per month .
Apply for Post Visit: http://www.govtjobsupdate.com/?p=3252
Note : Don't Forget To Share this Vacancy with everyone
Position: Postal Assistants,Sorting Assistant
Qualifications: Candidate must posses 10+2 standard or 12th class from a recognized university or board.
Age Limit: 18 to 27 Years.
Pay Scale: Rs.5200-20200/- Plus Grade Pay Rs.2400/- per month .
Apply for Post Visit: http://www.govtjobsupdate.com/?p=3252
Note : Don't Forget To Share this Vacancy with everyone
HDFC Bank Hiring Any Graduate Freshers/Exp as Personal Banker
HDFC Bank is one of the biggest and well known company to work for in India. HDFC Bank hire both freshers and experienced candidates across India every year.
They also hire many candidates through walk-in and campus placements every year as they are the pioneer and a very big brand name of IT industry in India.
HDFC usually hire every year and recruit many candidates and offer them very good salary package One of the plus point to work in this company is their working environment
In this post we will give you all the recruitment details of this company. Please read it carefully and apply for this post at earliest as recruitment will get closed very soon.
We always try to post all the current vacancies Across India with all the details. If any candidate have any problem than they can contact us through our fan page and we will try to respond you guys as soon as possible
We at Freshers Vacancy have aim to show you the right path so that you can get your dream job as soon as possible. All the best Guys for your Job Search with FreshersVacancy
ORGANIZATION NAME : HDFC BANK
VACANCY REFERENCE ID : NOT MENTIONED
TYPE OF VACANCY : BANK VACANCY
VACANCY NAME : PERSONAL BANKER
ENDING DATE TO APPLY FOR THIS VACANCY : AS EARLY AS POSSIBLE BEFORE THE GIVEN LINK EXPIRE
PACKAGE/SALARY OFFERED BY THE COMPANY : AS PER COMPANY NORMS
EDUCATION / DEGREE REQUIRED : ANY GRADUATE
EXPERIENCE REQUIRED FOR THIS ORGANIZATION : FRESHERS / EXP
CITY / LOCATION OF THE VACANCY : MUMBAI
REQUIRED PROFILE OF THE APPLICANT :
CANDIDATE SHOULD HAVE ANY GRADUATE DEGREE AS A QUALIFICATION
CANDIDATE SHOULD HAVE GOOD SPEAKING AND READING SKILLS
CANDIDATE SHOULD BE GOOD IN SOLVING ANY PROBLEM IN GIVEN TIME LIMIT
CANDIDATE SHOULD BE ABLE TO PICKUP THINGS AS EARLY AS POSSIBLE
CANDIDATE SHOULD BE RESULT ORIENTED
CANDIDATE SHOULD BE ABLE TO PERFORM WITH A GROUP OF ALLOTED TEAM MEMBERS
click and apply
They also hire many candidates through walk-in and campus placements every year as they are the pioneer and a very big brand name of IT industry in India.
HDFC usually hire every year and recruit many candidates and offer them very good salary package One of the plus point to work in this company is their working environment
In this post we will give you all the recruitment details of this company. Please read it carefully and apply for this post at earliest as recruitment will get closed very soon.
We always try to post all the current vacancies Across India with all the details. If any candidate have any problem than they can contact us through our fan page and we will try to respond you guys as soon as possible
We at Freshers Vacancy have aim to show you the right path so that you can get your dream job as soon as possible. All the best Guys for your Job Search with FreshersVacancy
ORGANIZATION NAME : HDFC BANK
VACANCY REFERENCE ID : NOT MENTIONED
TYPE OF VACANCY : BANK VACANCY
VACANCY NAME : PERSONAL BANKER
ENDING DATE TO APPLY FOR THIS VACANCY : AS EARLY AS POSSIBLE BEFORE THE GIVEN LINK EXPIRE
PACKAGE/SALARY OFFERED BY THE COMPANY : AS PER COMPANY NORMS
EDUCATION / DEGREE REQUIRED : ANY GRADUATE
EXPERIENCE REQUIRED FOR THIS ORGANIZATION : FRESHERS / EXP
CITY / LOCATION OF THE VACANCY : MUMBAI
REQUIRED PROFILE OF THE APPLICANT :
CANDIDATE SHOULD HAVE ANY GRADUATE DEGREE AS A QUALIFICATION
CANDIDATE SHOULD HAVE GOOD SPEAKING AND READING SKILLS
CANDIDATE SHOULD BE GOOD IN SOLVING ANY PROBLEM IN GIVEN TIME LIMIT
CANDIDATE SHOULD BE ABLE TO PICKUP THINGS AS EARLY AS POSSIBLE
CANDIDATE SHOULD BE RESULT ORIENTED
CANDIDATE SHOULD BE ABLE TO PERFORM WITH A GROUP OF ALLOTED TEAM MEMBERS
click and apply
Saurashtra Gramin Bank February 2014
Saurashtra Gramin Bank February 2014
Last Date:- 14th March 2014
Mod of Application:- Online
Mode of Selection:- Interview
Name of Post:- Officer Scale-I
No. of Post:- 36
Pay Scale:- Rs.14500–25700/-
Age Limit:- 18-28 years
Name of Post:- Officer Scale-II (General Banking Officer)
No. of Post:- 10
Pay Scale:- Rs.19400 -28100/-
Age Limit:- 21-32 years
Application fee:-
Rs. 20/- for SC/ST/PWD candidates.
Rs.100/- for all others
How to Apply:- Candidates are required to apply online through Bank’s website http://sgbrrb.org/No other means/ mode of application will be accepted.
Apply Online at : http://ibpsregistration.nic.in/ibps_sgbank/
good news
ચૂંટણી પહેલા યુપીએનો આખરી દાવઃ રાહતનો પટારો ખોલશે
કેન્દ્રીય કેબીનેટની બેઠકની તૈયારીઃ કેન્દ્રીય કર્મચારીઓના ડીએમાં ૧૦ ટકા વધારો થશેઃ નિવૃતિ વયમર્યાદા ૬૦થી વધારી ૬ર થશેઃ પ૦ ટકા ડીએ બેઝીકમાં ઉમેરાશેઃ મનરેગા હેઠળ રોજગારનો ગાળો ૧પ૦ દિવસ થશેઃ બીએસએનએલને ૭પ૦૦ કરોડની લોન પરનું વ્યાજ માફ કરાશેઃ યુરિયાની નવી નિવેષ નીતિ જાહેર થશેઃ ખાતર માટે નવી પ્રાઇસીંગ સિસ્ટમને મંજુરી અપાશે
નવી દિલ્હી તા.ર૭ : યુપીએ સરકાર લોકસભાની ચૂંટણી પહેલા મતદારોને આકર્ષવા જઇ રહી છે. સરકાર લોકલુભાવન જાહેરાતોનો પટારો ખોલવા જઇ રહી છે. આ માટેની ઉતાવળ એટલા માટે પણ છે કે જો મોડુ કરવામાં આવે તો ચૂંટણી આચારસંહિતા લાગુ થઇ જાય અને મતદારો આકર્ષાય તેવા નિર્ણયો લેવાનું અટકી જાય. આ જોતા યુપીએના પટારામાંથી કેટલીક મોટી જાહેરાતો થશે. કેન્દ્રીય કેબીનેટની બેઠક મળી રહી છે તેમાં કેન્દ્રીય કર્મચારીઓની નિવૃતિની ઉંમર બે વર્ષ વધારીને ૬ર કરવા, તેનો અમલ ૧લી માર્ચ ર૦૧૪થી કરવા, કેન્દ્રીય કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થુ ૯૦ ટકા વધારીને ૧૦૦ ટકા કરવુ અને પ૦ ટકા ડીએ બેઝીકમાં મર્જ કરવુ, મનરેગા હેઠળ રોજગારીનો ગાળો ૧૦૦થી વધારીને ૧પ૦ કરવા, બીએસએનએલને આપવામાં આવેલા ૭પ૦૦ કરોડ રૂપિયાની લોન પરનું વ્યાજ કરવુ, હિન્દુસ્તાન ફોટોફિલ્મ કંપની માટે વીઆરએસનું એલાન, યુરિયાની નવી નિવેષ નીતિનું એલાન, ખાદ્ય માટે નવી પ્રાઇસીંગ સિસ્ટમને મંજુરી આપવી વગેરેનો સમાવેશ થાય છે.
લોકસભાની ચૂંટણી આડે ખુબ જ ઓછા દિવસો બાકી રહ્યા છે ત્યારે લોકોને પ્રભાવિત કરવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. કેન્દ્ર સરકાર દ્વારા કેન્દ્રીય કર્મચારીઓને રાહત આપવાની તૈયારી કરી લેવામાં આવી છે. કેન્દ્રીય કેબિનેટની મળનારી બેઠકમાં કેટલાક મહત્વપૂર્ણ નિર્ણયો કરવામાં આવી શકે છે.
આ બેઠકમાં કેન્દ્રીય કર્મચારીઓના ડીએમાં ૧૦ ટકાના વધારાની જાહેરાત કરવામાં આવી શકે છે. હજુ સુધી કેન્દ્રીય કર્મચારીઓને ૯૦ ટકા ડીએ મળે છે. ડીએ એટલે કે મોંધવારી ભથ્થુ ૧૦૦ ટકા થવાની સાથે જ ૫૦ ટકા હિસ્સો કર્મચારીઓના મૂળભૂત પગાર એટલે કે બેઝિક પગાર સાથે જોડીદેવામાં આવશે. છઠ્ઠા વેતન પંચની ભલામણના આધાર પર આ નિર્ણય કરવામાં આવી રહ્યો છે. આ નિર્ણય આ વર્ષે જાન્યુઆરીથી અમલી બનાવવામાં આવે તેવી શક્યતા દેખાઈ રહી છે. દેશમાં હાલ ૫૦ લાખ કેન્દ્રીય કર્મચારી છે. કેન્દ્ર દ્વારા તાજેતરમાં જ સાતમાં વેતન પંચની રચનાને મંજુરી આપવામાં આવી છે. સાથ સાથે કેન્દ્રીય કર્મચારીઓને વધુ એક રાહત આપવાની જાહેરાત પણ થઇ શકે છે.
એમ માનવામાં આવે છે કે સરકાર ચૂંટણીને ધ્યાનમાં લઇને નિવળત્તિ માટેની વયને ૬૦ વર્ષથી વધારીને ૬૨ વર્ષ કરવા જઈ રહી છે. એમ માનવામાં આવે છે કે, મળનારી બેઠકમાં કેન્દ્રીય કર્મચારીઓની નિવળત્તિ વયને ૬૦ વર્ષથી વધારીને ૬૨ વર્ષ કરવામાં આવશે. કેન્દ્રીય કેબિનેટની બેઠક ઉપર તમામની નજર કેન્દ્રિત થઇ ગઇ છે. સાતમાં વેતન પંચની રચનાને લીલીઝંડી આપવામાં આવ્યા બાદથી કર્મચારીઓમાં ભારે આશા જારી છે. ડીએ મર્જ કરવાની માંગ લાંબા સમયથી કરવામાં આવી છે. ડીએમાં ૧૦ ટકાના વધારાની જાહેરાતથી ૫૦ લાખ કર્મચારીઓ અને ૩૦ લાખ પેન્શનરોને સીધો ફાયદો થવાની શક્યતાદેખાઈ રહી છે. સતત બીજી વખત ડીએમાં બે આંકડામાં વધારો કરવામાં આવનાર છે. ગયા વર્ષે સપ્ટેમ્બર મહિનામાં ડીએને વધારીને ૯૦ ટકા કરાયો હતો તે વખતે પણ ડીએમાં ૧૦ ટકાનો વધારો કરાયો હતો. જુલાઈ-૨૦૧૩થી આને અમલી બનાવવાનો નિર્ણય કરાયો હતો. જાણકાર લોકોનું કહેવું છે કે, ડીએમાં વધારાને આ વર્ષે જાન્યુઆરીથી અમલી બનાવવામાં આવશે. કન્ઝ્યુમર પ્રાઇઝ ઇન્ડેક્ષ અને અન્ય મોંધવારીના આંકડાને ધ્યાનમાં લઇને આ વધારો કરવામાં આવનાર છે. ૩૧મી જાન્યુઆરીના દિવસે સરકાર દ્વારા જારી કરવામાં આવેલા આંકડામાં જણાવવામાં આવ્યું હતું કે, ડિસેમ્બરના મહિના માટે રિટેલ ફુગાવો ૯.૧૩ ટકા હતો.
પ૦ લાખ કેન્દ્રીય કર્મચારીઓ અને ૩૦ લાખ પેન્શનરોને જલ્સો પડી
નવી દિલ્હી,તા. ૨૭, કેન્દ્રીય કેબિનેટની અતિ મહત્વપૂર્ણ બેઠક યોજાનાર છે જેમાં અનેક મહત્વપૂર્ણ નિર્ણયો કરવામાં આવે તેવી શક્યતા દેખાઈ રહી છે. આ બેઠકમાં ડીએમાં વધારો કરીને તેને ૧૦૦ ટકા કરવામાં આવનાર છે. લોકસભાની ચૂંટણી પહેલા સરકારી કર્મચારીઓ અને પેન્શનરોને મોટી રાહત આપવાના હેતુસર કેન્દ્રીય કેબિનેટમાં કોઇ નિર્ણય લેવામાં આવે તેવી શક્યતા દેખાઈ રહી છે. નવા નિર્ણયને આ વર્ષે ૧લી જાન્યુઆરીથી અમલી બનાવવામાં આવે તેવી શક્યતા દેખાઈ રહી છે. કેન્દ્રીય કેબિનેટની બેઠકની સાથે સાથે અન્ય અનેક પાસાઓ ઉપર પણ વિચારણા થશે. કેબિનેટની બેઠકની સાથે સાથેની બાબતો નીચે મુજબ છે.
- કેન્દ્રીય કેબિનેટની અતિમહત્વપૂર્ણ બેઠક મળશે
- કેન્દ્રિય કર્મચારીઓના ડીએને ૧૦ ટકા વધારીને ૧૦૦ ટકા કરવામાં આવે તેવી શક્યતા
- હાલમાં કર્મચારીઓને ૯૦ ટકા ડીએ મળે છે
- ડીએ એટલે કે મોંધવારી ભથ્થુ ૧૦૦ ટકા થતાની સાથે જ ૫૦ ટકા હિસ્સો કર્મચારીઓના મૂળભૂત પગાર એટલે કે બેઝિક પગાર સાથે જોડાઈ જશે
- - છઠ્ઠા વેતન પંચની ભલામણના આધાર પર આ નિર્ણય કરવામાં આવનાર છે
- ડીએમાં ૧૦ ટકાના વધારાને જાન્યુઆરીથી અમલી બનાવવામાં આવે તેવી શક્યતા
- દેશમાં કેન્દ્રીય કર્મચારીઓની સંખ્યા ૫૦ લાખ છે
- દેશમાં પેન્શનરોની સંખ્યા ૩૦ લાખથી વધુ છે
- કેન્દ્ર સરકારે હાલમાં જ સાતમા વેતન પંચની રચનાને લીલીઝંડી આપી હતી
- કેબિનેટની બેઠકમાં નિવળત્તિ વય મર્યાદા ૬૦થી વધારીને ૬૨ વર્ષ કરવામાં આવે તેવી પણ શક્યતા
- કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં તમામ ટોચના નેતાઓ ઉપસ્થિત રહેશે
- સતત બીજી વખત ડીએમાં બે આંકડામાં વધારો કરાશે
- ગયા વર્ષે સપ્ટેમ્બર મહિનામાં ડીએમાં ૧૦ ટકાનો વધારો કરીને ૯૦ ટકા કરાતા અને ૧લી જુલાઈ ૨૦૧૩થી અમલી બનાવવાનો નિર્ણય કરાયો હતો.
કેન્દ્રીય કેબીનેટની બેઠકની તૈયારીઃ કેન્દ્રીય કર્મચારીઓના ડીએમાં ૧૦ ટકા વધારો થશેઃ નિવૃતિ વયમર્યાદા ૬૦થી વધારી ૬ર થશેઃ પ૦ ટકા ડીએ બેઝીકમાં ઉમેરાશેઃ મનરેગા હેઠળ રોજગારનો ગાળો ૧પ૦ દિવસ થશેઃ બીએસએનએલને ૭પ૦૦ કરોડની લોન પરનું વ્યાજ માફ કરાશેઃ યુરિયાની નવી નિવેષ નીતિ જાહેર થશેઃ ખાતર માટે નવી પ્રાઇસીંગ સિસ્ટમને મંજુરી અપાશે
નવી દિલ્હી તા.ર૭ : યુપીએ સરકાર લોકસભાની ચૂંટણી પહેલા મતદારોને આકર્ષવા જઇ રહી છે. સરકાર લોકલુભાવન જાહેરાતોનો પટારો ખોલવા જઇ રહી છે. આ માટેની ઉતાવળ એટલા માટે પણ છે કે જો મોડુ કરવામાં આવે તો ચૂંટણી આચારસંહિતા લાગુ થઇ જાય અને મતદારો આકર્ષાય તેવા નિર્ણયો લેવાનું અટકી જાય. આ જોતા યુપીએના પટારામાંથી કેટલીક મોટી જાહેરાતો થશે. કેન્દ્રીય કેબીનેટની બેઠક મળી રહી છે તેમાં કેન્દ્રીય કર્મચારીઓની નિવૃતિની ઉંમર બે વર્ષ વધારીને ૬ર કરવા, તેનો અમલ ૧લી માર્ચ ર૦૧૪થી કરવા, કેન્દ્રીય કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થુ ૯૦ ટકા વધારીને ૧૦૦ ટકા કરવુ અને પ૦ ટકા ડીએ બેઝીકમાં મર્જ કરવુ, મનરેગા હેઠળ રોજગારીનો ગાળો ૧૦૦થી વધારીને ૧પ૦ કરવા, બીએસએનએલને આપવામાં આવેલા ૭પ૦૦ કરોડ રૂપિયાની લોન પરનું વ્યાજ કરવુ, હિન્દુસ્તાન ફોટોફિલ્મ કંપની માટે વીઆરએસનું એલાન, યુરિયાની નવી નિવેષ નીતિનું એલાન, ખાદ્ય માટે નવી પ્રાઇસીંગ સિસ્ટમને મંજુરી આપવી વગેરેનો સમાવેશ થાય છે.
લોકસભાની ચૂંટણી આડે ખુબ જ ઓછા દિવસો બાકી રહ્યા છે ત્યારે લોકોને પ્રભાવિત કરવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. કેન્દ્ર સરકાર દ્વારા કેન્દ્રીય કર્મચારીઓને રાહત આપવાની તૈયારી કરી લેવામાં આવી છે. કેન્દ્રીય કેબિનેટની મળનારી બેઠકમાં કેટલાક મહત્વપૂર્ણ નિર્ણયો કરવામાં આવી શકે છે.
આ બેઠકમાં કેન્દ્રીય કર્મચારીઓના ડીએમાં ૧૦ ટકાના વધારાની જાહેરાત કરવામાં આવી શકે છે. હજુ સુધી કેન્દ્રીય કર્મચારીઓને ૯૦ ટકા ડીએ મળે છે. ડીએ એટલે કે મોંધવારી ભથ્થુ ૧૦૦ ટકા થવાની સાથે જ ૫૦ ટકા હિસ્સો કર્મચારીઓના મૂળભૂત પગાર એટલે કે બેઝિક પગાર સાથે જોડીદેવામાં આવશે. છઠ્ઠા વેતન પંચની ભલામણના આધાર પર આ નિર્ણય કરવામાં આવી રહ્યો છે. આ નિર્ણય આ વર્ષે જાન્યુઆરીથી અમલી બનાવવામાં આવે તેવી શક્યતા દેખાઈ રહી છે. દેશમાં હાલ ૫૦ લાખ કેન્દ્રીય કર્મચારી છે. કેન્દ્ર દ્વારા તાજેતરમાં જ સાતમાં વેતન પંચની રચનાને મંજુરી આપવામાં આવી છે. સાથ સાથે કેન્દ્રીય કર્મચારીઓને વધુ એક રાહત આપવાની જાહેરાત પણ થઇ શકે છે.
એમ માનવામાં આવે છે કે સરકાર ચૂંટણીને ધ્યાનમાં લઇને નિવળત્તિ માટેની વયને ૬૦ વર્ષથી વધારીને ૬૨ વર્ષ કરવા જઈ રહી છે. એમ માનવામાં આવે છે કે, મળનારી બેઠકમાં કેન્દ્રીય કર્મચારીઓની નિવળત્તિ વયને ૬૦ વર્ષથી વધારીને ૬૨ વર્ષ કરવામાં આવશે. કેન્દ્રીય કેબિનેટની બેઠક ઉપર તમામની નજર કેન્દ્રિત થઇ ગઇ છે. સાતમાં વેતન પંચની રચનાને લીલીઝંડી આપવામાં આવ્યા બાદથી કર્મચારીઓમાં ભારે આશા જારી છે. ડીએ મર્જ કરવાની માંગ લાંબા સમયથી કરવામાં આવી છે. ડીએમાં ૧૦ ટકાના વધારાની જાહેરાતથી ૫૦ લાખ કર્મચારીઓ અને ૩૦ લાખ પેન્શનરોને સીધો ફાયદો થવાની શક્યતાદેખાઈ રહી છે. સતત બીજી વખત ડીએમાં બે આંકડામાં વધારો કરવામાં આવનાર છે. ગયા વર્ષે સપ્ટેમ્બર મહિનામાં ડીએને વધારીને ૯૦ ટકા કરાયો હતો તે વખતે પણ ડીએમાં ૧૦ ટકાનો વધારો કરાયો હતો. જુલાઈ-૨૦૧૩થી આને અમલી બનાવવાનો નિર્ણય કરાયો હતો. જાણકાર લોકોનું કહેવું છે કે, ડીએમાં વધારાને આ વર્ષે જાન્યુઆરીથી અમલી બનાવવામાં આવશે. કન્ઝ્યુમર પ્રાઇઝ ઇન્ડેક્ષ અને અન્ય મોંધવારીના આંકડાને ધ્યાનમાં લઇને આ વધારો કરવામાં આવનાર છે. ૩૧મી જાન્યુઆરીના દિવસે સરકાર દ્વારા જારી કરવામાં આવેલા આંકડામાં જણાવવામાં આવ્યું હતું કે, ડિસેમ્બરના મહિના માટે રિટેલ ફુગાવો ૯.૧૩ ટકા હતો.
પ૦ લાખ કેન્દ્રીય કર્મચારીઓ અને ૩૦ લાખ પેન્શનરોને જલ્સો પડી
નવી દિલ્હી,તા. ૨૭, કેન્દ્રીય કેબિનેટની અતિ મહત્વપૂર્ણ બેઠક યોજાનાર છે જેમાં અનેક મહત્વપૂર્ણ નિર્ણયો કરવામાં આવે તેવી શક્યતા દેખાઈ રહી છે. આ બેઠકમાં ડીએમાં વધારો કરીને તેને ૧૦૦ ટકા કરવામાં આવનાર છે. લોકસભાની ચૂંટણી પહેલા સરકારી કર્મચારીઓ અને પેન્શનરોને મોટી રાહત આપવાના હેતુસર કેન્દ્રીય કેબિનેટમાં કોઇ નિર્ણય લેવામાં આવે તેવી શક્યતા દેખાઈ રહી છે. નવા નિર્ણયને આ વર્ષે ૧લી જાન્યુઆરીથી અમલી બનાવવામાં આવે તેવી શક્યતા દેખાઈ રહી છે. કેન્દ્રીય કેબિનેટની બેઠકની સાથે સાથે અન્ય અનેક પાસાઓ ઉપર પણ વિચારણા થશે. કેબિનેટની બેઠકની સાથે સાથેની બાબતો નીચે મુજબ છે.
- કેન્દ્રીય કેબિનેટની અતિમહત્વપૂર્ણ બેઠક મળશે
- કેન્દ્રિય કર્મચારીઓના ડીએને ૧૦ ટકા વધારીને ૧૦૦ ટકા કરવામાં આવે તેવી શક્યતા
- હાલમાં કર્મચારીઓને ૯૦ ટકા ડીએ મળે છે
- ડીએ એટલે કે મોંધવારી ભથ્થુ ૧૦૦ ટકા થતાની સાથે જ ૫૦ ટકા હિસ્સો કર્મચારીઓના મૂળભૂત પગાર એટલે કે બેઝિક પગાર સાથે જોડાઈ જશે
- - છઠ્ઠા વેતન પંચની ભલામણના આધાર પર આ નિર્ણય કરવામાં આવનાર છે
- ડીએમાં ૧૦ ટકાના વધારાને જાન્યુઆરીથી અમલી બનાવવામાં આવે તેવી શક્યતા
- દેશમાં કેન્દ્રીય કર્મચારીઓની સંખ્યા ૫૦ લાખ છે
- દેશમાં પેન્શનરોની સંખ્યા ૩૦ લાખથી વધુ છે
- કેન્દ્ર સરકારે હાલમાં જ સાતમા વેતન પંચની રચનાને લીલીઝંડી આપી હતી
- કેબિનેટની બેઠકમાં નિવળત્તિ વય મર્યાદા ૬૦થી વધારીને ૬૨ વર્ષ કરવામાં આવે તેવી પણ શક્યતા
- કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં તમામ ટોચના નેતાઓ ઉપસ્થિત રહેશે
- સતત બીજી વખત ડીએમાં બે આંકડામાં વધારો કરાશે
- ગયા વર્ષે સપ્ટેમ્બર મહિનામાં ડીએમાં ૧૦ ટકાનો વધારો કરીને ૯૦ ટકા કરાતા અને ૧લી જુલાઈ ૨૦૧૩થી અમલી બનાવવાનો નિર્ણય કરાયો હતો.
Ahmedabad Traffic Brigade Swayamsevak Recruitment 2014 for 600 Post
Ahmedabad Traffic Trust Invite Application For Ahmedabad Traffic Brigade Volunteers Recruitment 2014. Ahmedabad Traffic Trust Has to be Select 600 Traffic Brigade Swayamsevak. Ras Ane Laykat Dharavta Umedvaro Ae Application Form Melvi Athva Online Download Kari Last Date Pahela Jama Karavvanu Raheshe.
Post Name: Traffic Brigade Swayamsevak
Total Vacancies: 600
Male-500
Female-100
Age Limit: 18 to 35 Year
Qualification: 9 Pass
Height Limit: Male-5.5, Female-5.0
Ahmedabad Traffic Brigade Application Form Melvvanu Address:
1. Maddnish Police Kamishnar (Vahivat) Trafic Ni Kacheri, Gaurav Flate, Mithakhari 6 Rasta, Navrangpura, Ahmedabad
2. Trafic Children Park, Sardarbag, Rupali Cinema Ni Same, Lal Darwaja, Ahmedabad
3. Download Application Online Click Here: Page 1, Page 2
Read Full Notification Advertisement: Click Here
Application Form Jama Karavva Nu Address & Time:
Maddnish Police Kamishnar (Vahivat) Trafic Ni Kacheri, Gaurav Flate, Mithakhari 6 Rasta, Navrangpura, Ahmedabad
Apply Start Date: 26/02/2014
Apply Last Date: 05/03/2014
Contact No- 079 22123636
Notification:
http://www.ahmedabadcitypolice.org/wp-content/uploads/2014/02/Traffic-breged-11.pdf
Post Name: Traffic Brigade Swayamsevak
Total Vacancies: 600
Male-500
Female-100
Age Limit: 18 to 35 Year
Qualification: 9 Pass
Height Limit: Male-5.5, Female-5.0
Ahmedabad Traffic Brigade Application Form Melvvanu Address:
1. Maddnish Police Kamishnar (Vahivat) Trafic Ni Kacheri, Gaurav Flate, Mithakhari 6 Rasta, Navrangpura, Ahmedabad
2. Trafic Children Park, Sardarbag, Rupali Cinema Ni Same, Lal Darwaja, Ahmedabad
3. Download Application Online Click Here: Page 1, Page 2
Read Full Notification Advertisement: Click Here
Application Form Jama Karavva Nu Address & Time:
Maddnish Police Kamishnar (Vahivat) Trafic Ni Kacheri, Gaurav Flate, Mithakhari 6 Rasta, Navrangpura, Ahmedabad
Apply Start Date: 26/02/2014
Apply Last Date: 05/03/2014
Contact No- 079 22123636
Notification:
http://www.ahmedabadcitypolice.org/wp-content/uploads/2014/02/Traffic-breged-11.pdf
26 ફેબ્રુઆરી, 2014
news for talati mantri exam
રેવન્યુ તલાટી ભરતી કૌભાંડ સામે રાજકોટથી બીનરાજકીય લડતનો પ્રારંભઃ શનિવારે બેઠક.
---> રેવન્યુ તલાટી મંત્રીની ભરતી પ્રક્રિયામાં થયેલ કૌભાંડ વિરૂદ્ધમાં પરીક્ષા આપેલ ઉમેદવારો અને તે પૈકીના આગેવાનો હેઠળ રાજકોટમાં ઉગ્ર આંદોલન શરૂ કરવામાં આવશે.
રેવન્યુ તલાટી મંત્રીની ભરતી પ્રક્રિયામાં ડો. કલ્યાણસિંહ ચંપાવતે લાંચ લઇ ગેરરીતિ આચરેલ છે જેના વિરૂદ્ધ પરીક્ષા આપેલ ઉમેદવારો પૈકીના આગેવાનો દ્વારા મધ્યમ વર્ગના તેમજ ગરીબ ઉમેદવારોને ન્યાય મળે તે માટેનું આંદોલન ઉમેદવારો પૈકીના આગેવાનો હેઠળ રાજકોટમાં શરૂ કરવામાં આવેલ છે.
ભરતી પ્રક્રિયામાં થયેલ ગેરરીતિ સામે અને મધ્યમ વર્ગના ઉમેદવારો સાથે થયેલ અન્યાય સામે રોષે ભરાયેલા ઉમેદવારો અને વિદ્યાર્થીઓ દ્વારા આંદોલનની શરૂઆત થઇ ગઇ છે. આંદોલન પાછળનો મુખ્ય હેતુ મધ્યમ વર્ગના, ગરીબ અને હોંશિયાર ઉમેદવારોને થયેલા ઘોર અન્યાય સામે સીબીઆઇ તપાસ કરે અને થયેલ ગેરરીતિમાં ન્યાય અપાવે તેમજ આવી ગેરરીતિથી થતી તમામ ભરતી પ્રક્રિયાને અટકાવી પારદર્શક બનાવે અને ખાત્રી સાથે વિશ્વાસ અપાવે કે ભવિષ્યમાં લેવાનાર તમામ ભરતીમાં કે ભરતી માટેની પરીક્ષામાં આવી ગેરરીતિ નહી થાય અને યુવાનોના ભવિષ્ય સાથે ચેડા નહીં થાય, તેમજ ભરતીમાં થયેલ કૌભાંડથી ફરીથી પરીક્ષા લેવાય તેવી પ્રચંડ માંગ રોષે ભરાયેલા ઉમેદવારો દ્વારા ઉઠી છે. આ માંગણીઓ સંતુષ્ટ રીતે પૂર્ણ કરવામાં નહીં આવે તો પરિણામો ગંભીર આવી શકે છે તેવી ચીમકી પણ ઉમેદવારો અને વિદ્યાર્થીઓએ આપેલ છે અને આ અંગે રાજકોટના જાગૃત ઉમેદવારો દ્વારા તા. ૧-૩ શનિવારે સાંજે ૪:૦૦ વાગ્યે સ્થળઃ શિવશકિત કોલોની, બ્લોક નં. ૧૬૮, શહીદ ભગતસિંહજી ગાર્ડન સામે, યુનિવર્સિટી રોડ, રાજકોટ-૩૬૦૦૦પ ખાતે મીટીંગ રાખેલ છે.
જેમાં રાજકોટના તમામ ઉમેદવારોએ તથા જાગૃત નાગરિકોએ હાજર રહી આ ભ્રષ્ટાચાર વિરૂદ્ધના આંદોલનને ન્યાય માટે ઉગ્ર સ્વરૂપ આપી પોતાના અધિકારો મેળવવા અને આવા ગેરરીતિ આચરનારાઓ વિરૂદ્ધ વિશાળ જનશકિત દર્શાવવા ઉમેદવારો પૈકીના આગેવાનો દ્વારા સૌને એલાન-એ-જંગ વિરૂદ્ધ ભ્રષ્ટાચારની મીટીંગમાં હાજર રહી સાથ આપવા ઉમેદવારો અને આગેવાનો દ્વારા અપીલ કરવામાં આવી છે. જાહેર આપવામાં આવે છે.
(૧) મૌલિકભાઇ ૯૯૯૮૯ ૧રર૬ર, (ર) પ્રશાંતભાઇ-૮૪૬૦૬ ૯૦૦૦પ (૩) બ્રીજેશભાઇ -૯૭ર૭૭ ૭૮૩૩૮ (૪) વિશાલભાઇ-૯૭રપ૮ ૮૬૦૦૭ વધુ માહિતી માટે સંપર્ક કરો
---> રેવન્યુ તલાટી મંત્રીની ભરતી પ્રક્રિયામાં થયેલ કૌભાંડ વિરૂદ્ધમાં પરીક્ષા આપેલ ઉમેદવારો અને તે પૈકીના આગેવાનો હેઠળ રાજકોટમાં ઉગ્ર આંદોલન શરૂ કરવામાં આવશે.
રેવન્યુ તલાટી મંત્રીની ભરતી પ્રક્રિયામાં ડો. કલ્યાણસિંહ ચંપાવતે લાંચ લઇ ગેરરીતિ આચરેલ છે જેના વિરૂદ્ધ પરીક્ષા આપેલ ઉમેદવારો પૈકીના આગેવાનો દ્વારા મધ્યમ વર્ગના તેમજ ગરીબ ઉમેદવારોને ન્યાય મળે તે માટેનું આંદોલન ઉમેદવારો પૈકીના આગેવાનો હેઠળ રાજકોટમાં શરૂ કરવામાં આવેલ છે.
ભરતી પ્રક્રિયામાં થયેલ ગેરરીતિ સામે અને મધ્યમ વર્ગના ઉમેદવારો સાથે થયેલ અન્યાય સામે રોષે ભરાયેલા ઉમેદવારો અને વિદ્યાર્થીઓ દ્વારા આંદોલનની શરૂઆત થઇ ગઇ છે. આંદોલન પાછળનો મુખ્ય હેતુ મધ્યમ વર્ગના, ગરીબ અને હોંશિયાર ઉમેદવારોને થયેલા ઘોર અન્યાય સામે સીબીઆઇ તપાસ કરે અને થયેલ ગેરરીતિમાં ન્યાય અપાવે તેમજ આવી ગેરરીતિથી થતી તમામ ભરતી પ્રક્રિયાને અટકાવી પારદર્શક બનાવે અને ખાત્રી સાથે વિશ્વાસ અપાવે કે ભવિષ્યમાં લેવાનાર તમામ ભરતીમાં કે ભરતી માટેની પરીક્ષામાં આવી ગેરરીતિ નહી થાય અને યુવાનોના ભવિષ્ય સાથે ચેડા નહીં થાય, તેમજ ભરતીમાં થયેલ કૌભાંડથી ફરીથી પરીક્ષા લેવાય તેવી પ્રચંડ માંગ રોષે ભરાયેલા ઉમેદવારો દ્વારા ઉઠી છે. આ માંગણીઓ સંતુષ્ટ રીતે પૂર્ણ કરવામાં નહીં આવે તો પરિણામો ગંભીર આવી શકે છે તેવી ચીમકી પણ ઉમેદવારો અને વિદ્યાર્થીઓએ આપેલ છે અને આ અંગે રાજકોટના જાગૃત ઉમેદવારો દ્વારા તા. ૧-૩ શનિવારે સાંજે ૪:૦૦ વાગ્યે સ્થળઃ શિવશકિત કોલોની, બ્લોક નં. ૧૬૮, શહીદ ભગતસિંહજી ગાર્ડન સામે, યુનિવર્સિટી રોડ, રાજકોટ-૩૬૦૦૦પ ખાતે મીટીંગ રાખેલ છે.
જેમાં રાજકોટના તમામ ઉમેદવારોએ તથા જાગૃત નાગરિકોએ હાજર રહી આ ભ્રષ્ટાચાર વિરૂદ્ધના આંદોલનને ન્યાય માટે ઉગ્ર સ્વરૂપ આપી પોતાના અધિકારો મેળવવા અને આવા ગેરરીતિ આચરનારાઓ વિરૂદ્ધ વિશાળ જનશકિત દર્શાવવા ઉમેદવારો પૈકીના આગેવાનો દ્વારા સૌને એલાન-એ-જંગ વિરૂદ્ધ ભ્રષ્ટાચારની મીટીંગમાં હાજર રહી સાથ આપવા ઉમેદવારો અને આગેવાનો દ્વારા અપીલ કરવામાં આવી છે. જાહેર આપવામાં આવે છે.
(૧) મૌલિકભાઇ ૯૯૯૮૯ ૧રર૬ર, (ર) પ્રશાંતભાઇ-૮૪૬૦૬ ૯૦૦૦પ (૩) બ્રીજેશભાઇ -૯૭ર૭૭ ૭૮૩૩૮ (૪) વિશાલભાઇ-૯૭રપ૮ ૮૬૦૦૭ વધુ માહિતી માટે સંપર્ક કરો
Higher Secondary bharti News & Lower Priamary Bharti
Higher Secondary bharti News & Lower Priamary Bharti
Higher Secondary bharti News:
Breaking news for higher secondary granted Bharti...anamat babte thayeli rajuaato ne dhayn ma lay ne have fari pachi school selection karvani thase teni Add News Paper ma Aavse ane 8 march Phela Totaly Bharti process Puri Thay Jshe....
Lower Prmary Age Limit case Solution:
Age Limit Vala Case nu Tension leso nhi,Court Copy Lai ne Aavela Candidates ne Form Aapi Didhu che,kam Chalav Rite Tea Aa Bhari ma Bhag Lai Sakase
Breaking news for higher secondary granted Bharti...anamat babte thayeli rajuaato ne dhayn ma lay ne have fari pachi school selection karvani thase teni Add News Paper ma Aavse ane 8 march Phela Totaly Bharti process Puri Thay Jshe....
Lower Prmary Age Limit case Solution:
Age Limit Vala Case nu Tension leso nhi,Court Copy Lai ne Aavela Candidates ne Form Aapi Didhu che,kam Chalav Rite Tea Aa Bhari ma Bhag Lai Sakase
BREAKING NEWS FOR HIGHER SECONDARY
BREAKING NEWS FOR HIGHER SECONDARY
Madati mahiti mujab categari babat aagad ni tamam prosses rad thay che have navesarthi FRIDAY na news paper ma press not aapi fari silection no round padase aevu aaj ni miting ma nakki thayu che BUT
jo friday na koy news na aave to monday g'nagar javu padse to mitro ne khas vinanti k bas ek var aapna satha ni jarur che "UNITI IS STREANTH"
more info call :- (99255 76146)
Madati mahiti mujab categari babat aagad ni tamam prosses rad thay che have navesarthi FRIDAY na news paper ma press not aapi fari silection no round padase aevu aaj ni miting ma nakki thayu che BUT
jo friday na koy news na aave to monday g'nagar javu padse to mitro ne khas vinanti k bas ek var aapna satha ni jarur che "UNITI IS STREANTH"
more info call :- (99255 76146)
25 ફેબ્રુઆરી, 2014
FIXED PAY ANGE MANANIYA RAJYAPAL MOHODAYA SHREE NE LAKHEL MAIL NO JAWAB ..............!
OFFICE OF THE SECRETARY TO
THE GOVERNOR OF GUJARAT
Raj Bhavan, Gandhinagar-382 020
Letter No. G.S.13.9/ 26 / 1370 /2014 15th February 2014
To
The Principal Secretary
Education Department,
Block No. 5, 7th Floor
Sardar Bhavan, Sachivalaya
Gandhinagar.
Sub : Reg. adhoc appointments of Vidya Sahayaks.
Sir,
I am desired to forward herewith two e-mails dated 17th January 2014 and 9th February 2014 received from Shri Kapil Khunti and Shri Hitesh Patel addressed to Hon'ble Governor on the subject mentioned above for necessary action.
Yours faithfully,
Encl. : As above
Copy for information : khunti.kapil@gmail.com;info@hiteshpatelmodasa.com
Sd/-
(Amrut R. Parmar)
Section Officer,
Office of the Secretary to Hon. Governor,
Raj Bhavan,Ganghinagar
Disclaimer:
This message and any files transmitted with it are confidential, proprietary to Government of Gujarat (GOG), privileged or otherwise protected by law. Views or opinions presented in this email are those of the author and do not necessarily represent those of the company. The information is solely intended for the individual or the entity it is addressed to. If you are not the intended recipient of this message, you are not authorized to read, forward, print, retain, copy or disseminate this message or any part of it. If you have received this email in error, please notify the sender immediately by return email and delete it from your computer. The company accepts no liability for any damage caused by any virus transmitted by this email.
This message contains confidential information and is intended only for the individual named. If you are not the named addressee you should not disseminate, distribute or copy this e-mail. Please notify the sender immediately by e-mail if you have received this e-mail by mistake and delete this e-mail from your system. E-mail transmission cannot be guaranteed to be secure or error-free as information could be intercepted, corrupted, lost, destroyed, arrive late or incomplete, or contain viruses. The sender therefore does not accept liability for any error or omissions in the contents of this message, which arise as a result of e-mail transmission.
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
ટિપ્પણીઓ (Atom)



















